રામાયણ : પ્રશ્નાવલી

See more by CHANDRIKABEN KANERIA

Available at Select Retailers

આ નાની શી જિંદગીની રગેરગમાં રામાયણ દોડતું હતું. રામાયણના આદર્શ ગુણો સમાયેલા હતા. આથી જ તેનું વ્યક્તિત્વ મિલતા, હવાથી પણ હળવાશ, સૂર્ય જેટલી તેજસ્વિતા અને ગગન જેટલી વ્યાપકતા હતી. અને આથી જ કુદરતની મીટ મંડાણી આવા પૂર્ણપણે ખીલેલા પુષ્પ પર. પ્રભુને પણ કશું  નબળું તો ગમતું જ નથી. બધું ઉત્તમ જ ગમે. આથી જ આવા તેજ પુંજને તેણે પોતાની તરફ બોલાવી લીધો. 

            પરંતુ ધન્યવાદ આ ઉત્તમ આત્માની "માતાને" કે તેણે પોતાની અતિ વ્યસ્ત જિંદગીમાંથી પુરેપુરો સમય કાઢી આવું એક ઉત્તમ ચરિત્ર નિર્માણ કર્યું અને પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દીધું. ગીતામાં કહ્યું જ છે કે, ઈશ્વર કદી કોઈનું બાકી રાખતો જ નથી. સમર્પેલું સવાયું કરીને આપે જ છે. આથી હે પ્રભુ! તું પણ આની નોંધ રાખજે.

ટતા જ એક ઉત્તમ વિચાર સ્ફુર્યો કે રામાયણને એક નવા જ અંદાજમાં આજની નવી પેઢી સામે રજુ કરીએ. આ સાથે જ આ નવા રામાયણને લોકો સમક્ષ રજુ કરવા બને તેટલા સારા પ્રયત્નો કર્યા છે. જો કોઈ ક્ષતિ જણાય તો ક્ષમા. આ પ્રશ્નોતરી રુપે આલેખાયેલું સંપૂર્ણ રામાયણ 'પલ' ના દિવંગત આત્માની સ્મૃતિ રૂપે પ્રગટ કર્યું છે. 

ઢગલો પુઆમ જોઈએ તો આ પલ જેવી જિંદગીની કોઈ પ્રસ્તાવના જ ના હોય. છતાય એટલું તો ચોક્કસ કહીએ કે આ થોડા સમયમાં ખીલેલું એક એવું વિરાટ વ્યક્તિત્વ હતું કે જેમાં ધરતી સત્વશીસ્તકો વાંચીને પણ બે લીટી નથી  લખાતી. જ્યારે એક જ આઘાતજનક અનુભવ આખું પુસ્તક લખવી શકે. એનો જાત અનુભવ થયો.

Other books by CHANDRIKABEN KANERIA