પશ્ચિમ બંગાળના કોલકતામાં આવેલા પાંડુઆ ગામના જંગલમાં આવેલ ચંદ્રતાલા મંદિરમાં વર્ષો પહેલાં રાઉભાન નામના ચંદ્રવંશી સુબાએ મેળવેલા ખજાનાને પ્રજાના હિતમાં ઉપયોગ લેવાય અને ત્યાં સુધી કોઈ બીજા રાજાઓના હાથ ન આવે તે માટે તેને મંદિરમાં છુપાવ્યું. જેની રચના એ સમયના …
Also by Yuvrajsinh Jadav...
Other books by Yuvrajsinh Jadav
About the author
Yuvrajsinh Jadav
નમસ્કાર મિત્રો! હું યુવરાજસિંહ જાદવ આજે આપની સમક્ષ મારી નવલકથા ‘ચંદ્રવંશી’ લઈને આવ્યો છું. હું ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જીલ્લાનો રેહવાસી છું. લેખન એ મારા જીવનનું અભિન્ન અંગ છે. તે હું સ્વીકારું છું અને હંમેશા સ્વીકારતો રહીશ.